>

Whatsapp DUNIYA

દૂધમાં થી ફેટ..મુળભુત તત્વ કાઢી લીધા પછી ફરી તેમાં ફર્ટિલિટી હાઈડ્રો કેમિકલ્સ નાખી દુધને વધારે ફેટનું બનાવીને પેકીંગ કરીને આખા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મુંબઈ અને દિલ્હીમાં વેચાય છે...

બધી મોટી ડેરીઓમાં ટેન્કરો ભરીને રોજે રોજ કેમિકલ્સ પુરવઠો જાય છે

ગુજરાતમાં દૂધમાં ફેટ બનાવવા વપરાતા કેમિકલ્સનો ગેરકાયદેસરનો મહિને ૩૦૦ કરોડનો વેપાર છે..કુલ પાંચ માણસો કેમિકલ્સ સપ્લાય કરે છે

પેકીંગ દુધ અને ઘી વાપરવાથી હાડકાનો માવો બનતો બંધ થઈ જાય છે,

ગુજરાતના દરેક નાના મોટા શહેરોમાં વપરાતી, જથ્થાબંધ બનતી, સુવિખ્યાત મીઠાઈવાળાઓની દુધમાંથી બધી મિઠાઈઓ રાસાયણિક દુધ અને નકલી માવાઓની બનેલી છે

ગુજરાતમાં જેટલા દુધાળા પશુ નથી તેનાથી બમણું તો દુધ વપરાય છે, દુધ વપરાય છે તેના પ્રમાણે ચાર ગણુ ઘી વપરાય છે,  અમુક ડેરીઓ તો આઇસક્રીમ, ચોકલેટ, પાઉડર પણ બનાવે છે,

ચા, કોફી, દહીં, છાશ, એમ સીધી દુધની બનાવટોમાં પુરૂ થાય એટલુ દુધ માંડ પેદા થાય છે.

ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનો સૌથી વિકરાળ ભ્રષ્ટાચાર.

ફેટ પેદા કરવા, ઘી બનાવવા, માવા બનાવવાના રસાયણો વેચનારા લોકો અબજોપતિ બની ગયા છે.
ગુજરાતમાં દુધની દરેક બનાવટોમાં, દુધ, દહીં, માવા, મિઠાઈ, આઇસક્રીમ, લસ્સી, મીકસ બરફી બનાવતા ઉત્પાદકોને મુંબઇની જર્મન ટેકનોલોજીની કામાણી કંપની ફેટ પ્રોસેસિંગ તેલ અને વનસ્પતિ ઘી સપ્લાય કરે છે, વિશ્વકક્ષાએ પ્રમાણિત છે, પણ દુધની બનાવટોમાં તેનો સંપૂર્ણ ઉપયોગ કરી કરોડો લોકોના સ્વાસ્થય સાથે રોગો, બિમારીઓ પેદા કરવાનો ખુની ખેલ સમગ્ર ભારતમાં ખેલાય રહ્યો છે, જેમાં દવા બનાવતી ફાર્મસીઓ અને રાજ્ય સરકારના ફુડ & ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગ અને સરકારી તંત્રનો મહાકાય ભ્રષ્ટાચાર સામેલ છે.

દરેક વ્યક્તિનું જીવન અમુલ્ય છે, દુધ ઉત્પાદન અને સંપાદન કરતી ડેરીઓ, સંઘો, તબેલાવાળાઓ, રાજકારણીઓ, અને આઇસક્રીમ બનાવતી કંપનીઓ વસતી ઘટાડાના આ મહાઅભિયાનમાં જોડાયેલા છે,

દુધમાંથી ફેટ-મલાઈ (કેલ્શિયમ) કાઢી લીધા પછી ફરી એટલું જ ફેટ ઉત્પન્ન કરવા માટે વપરાતા ખતરનાક રસાયણોનો માસિક ૩૦૦ કરોડનો ગેરકાનૂની ધંધો બેફામ ચાલી રહ્યો છે,

પીલેલુ, અને કોથળીઓમાં પેકિંગ થયેલા દુધમાં ફેટનું પ્રમાણ જાળવવા હાઇડ્રોજેનેટ વેજીટેબલ ફેટ વપરાય છે અને દુધના ટેન્કરો દ્વારા રાત્રે દરેક મોટી ડેરીઓમાં ઠલવાય છે,

ગુજરાતની તમામ જનતાને જાહેર ચેતવણી આપવામાં આવે છે, બજારમાં વેચાતા દરેક આઈસ્ક્રીમ, લસ્સી, દુધની મિઠાઇઓનો સંદતર વપરાશ બંધ કરજો અને દોવાયેલુ દુધ સીધુ મળતુ હોય તો પેકેજીંગ દુધનો વપરાશ પણ કાયમી ધોરણે બંધ કરજો,
કોઇપણ કંપનીના આઇસક્રીમને ખુલ્લામાં મુકી ઓગળી જવા દેજો અને જે ફીણ વધે તે જરા જાતે ચકાસજો..

આ પોસ્ટ જાહેર હિતમાં પ્રસારિત કરવામાં આવી છે તો whatsapp, facebook,  જેવા તમામ માધ્યમો દ્વારા દરેક નાગરીક સુધી પહોચાડવા નમ્ર અપીલ છે. 🙏






એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ નોકરી માટે આવે છે.

રાજા તેની લાયકાત પુછે છે.


 જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે હું અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું.


રાજા એ એમને ધોડાના તબેલા ની જવાબદારી સોંપી દે છે.


 થોડા દિવસો પછી રાજા તેમના  અતિ મોંધા અને  પ્રિય ધોડા બાબતે અભીપ્રાય પુછયો..


જવાબમાં નોકરે કંહ્યુ કે “ ધોડો અસલી નથી”


 રાજા એ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ધોડાની નસલ તો અસલી છે,પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે તે ગાયને ધાવીને મોટો થયો હતો.


રાજા એ નોકરને પુંછયું કે તને આ કેવી રીતે ખબર પડી ?


નોકરે જવાબ આપ્યો કે નામદાર ધોડાઓ મોઢામાં ધાસ લઈને મોઢુ ઉંચુ કરીને ખાય છે જયારે આ ધોડો ગાયની માફક નિચે નમીને મોઢુ નિચે રાખીને ધાસ ખાતો હતો.


રાજા એ ખુશ થઈને નોકરના ધરે અનાજ,ધી,અને પક્ષીઓનું માંસ વિ.મોકલી આપ્યું,અને નોકરને બઢતી આપીને તેને રાણી નાં મહેલમા નોકરી આપી,અને પછી રાજા એ તેની રાણી બાબતે સવાલ કર્યો તો જવાબમાં નોકરે કંહ્યુ કે  રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે પણ તે રાજકુમારી નથી.


 રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો..તરતજ તેણે તેની સાસુને બોલાવી..સાસુએ ખુલાસો કર્યો કે મારી દિકરી જન્મી કે તરતજ તમારી સાથે તેની સગાઇ કરી નાખવામાં આવી હતી.પરંતુ છ મહિનામાં જ મારી દિકરી મરી ગઈ ..એટલે બીજી કોઇ છોકરીને અમે ગોદ લીધી જે આજે તમારી રાણી છે.


રાજા એ નોકરને પુંછયુ કે તને આ કઈ રીતે ખબર પડી ?


 નોકરે જવાબ આપ્યો કે ખાનદાન લોકોનો અન્ય લોકો સાથેનો વ્યવહાર ખુબજ સાલસ અને નમ્ર હોય છે જે આપની રાણી માં નથી.


રાજા એ ખુશ થઈને ફરીથી નોકરને ધરે અનાજ, ધેટા,બકરા વિ.ઇનામમાં આપીને  પોતાના દરબારમાં સ્થાન આપ્યું.


થોડા વખત પછી રાજા એ નોકરને બોલાવ્યો અને તેમણે પોતાનાં વિષે જાણવાની ઇચ્છા પ્રગટ કરી જવાબમાં નોકરે કંહ્યુ કે “અભય વચન આપો તો તમારી અસલીયત બાબત કંહુ”


રાજા એ આપ્યું.., એટલે નોકરે  કંહ્યુ કે “ ના તો આપ રાજા છો કે ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે”


 રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો પણ જાન માફીનું વચન આપ્યું હતું એટલે સમસમીને ચુપ રહ્યો અને રાજા એ પોતાના પિતા પાસે જઈને પુછયું કે હું ખરેખર કોનો  દીકરો છું...??


 જવાબમાં તેના પિતા એ કંહ્યુ કે હા સાચી વાત છે. મારે કોઇ ઓલાદ ના હતી તેથી મેં તને એક કસાઈ પાસેથી ગોદ લીધો છે.


 રાજા અચરજ પામી ગયો અને નોકરને પુછયું કે તને કેવી રીતે ખબર પડી ...???


જવાબમાં નોકરે કંહ્યુ કે ‘ બાદશાહ જયારે કોઇને ઇનામ આપે તો તે હીરા ,મોતી અને ઝવેરાતના રૂપમાં આપે છે”..., પરંતુ તમે તો મને કાયમ અનાજ,માંસ, ધેટા બકરા વિ.ઇનામમાં આપ્યા જે વહેવાર કોઇ કસાઈ ની ઓલાદ જેવો હતો...


બોધ- ઇંસાનની અસલિયત તેના ખુનનો પ્રકાર,સંસ્કાર, વ્યવહાર અને નિયત ઉપર નિર્ભર કરે છે.


 હેસિયત બદલાઇ જાય છે ,પણ ઔકાત તો તેની તે જ રહે છે...‼


વિજ્ઞાન માં D.N.A. ની શોધ અમથી જ નથી થઈ..,


પૈસો આવે એટલે મન ની અમીરાત પણ આવે તેવું હોતું નથી.....‼🙏🏼


તેના માટે સંસ્કારી ખાનદાન નાં D.N.A. જરુરી હોય છે...!!!!





Image result for whatsapp






No comments:

Post a Comment

ke pahle pest karna hai " >